Friday, March 1, 2019

અમાસ


જયારે કોઇ રાજાને વૈરાગની ધૂન ચડે ત્યારે રાણીવાસ (અંતઃપુર) માં રહેલી રાણીઓ એકલી અને સંતાપગ્રસ્ત હોય છે. એમજ અમાવસ્યાની રાત કાંઇક આવી ભાસે.

ચાંદને જાગ્યો વૈરાગ એક દી નો,
તારીકાઓ એકલી આજ આભના અંત:પુરમાં.