અને પરિણામ સ્વરૂપ એક પુસ્તક ની રચના કરવામાં આવી. જેમાં લેખકોએ લખેલા, વિચારેલા અને રચેલા કાવ્યો, ગઝલો અને લેખો નું સંકલન કરીને બન્યું પુસ્તક "ફક્ત ગુજરાતી". જે ગુજરાતના સ્થાપના દિવસે પ્રકાશિત થયું છે.
આ પુસ્તકમાં એક કવિતા મારી પણ છે. જે આ પહેલા આ બ્લોગ માં પોસ્ટ પણ કરેલી છે. THE WAY OF LIFE. પણ ક્યાંક પ્રકાશિત થઈ હોય એવી પહેલી કવિતા છે.
તો જો મારી કવિતા અને બીજા લેખકો ની રચનાઓ વાંચવી હોય તો આ પુસ્તક ખરીદો. જે એમેઝોન પર ઉપલબ્ધ છે. અને નીચેની લિંક પરથી ઓર્ડર કરી શકશો.
No comments:
Post a Comment