Wednesday, December 12, 2018

શબ્દો

દરેક વ્યક્તિ જીવનનાં એક તબ્બકે આ એક વાતે અફસોસ કરતો હોય છે અને વિચારતો હોય છે કે, “ જો એ શબ્દોને થોડો અવકાશ આપ્યો હોત તો એ જ શબ્દો પીંછી બની જીવનમાં કેટલા રંગો ભરી શકત? ” ખરા સમયે ચુકી જવાયેલા ખરા શબ્દો હંમેશા કઠતા હોય છે. અને પછીના સમયમાં જયારે એ શબ્દોના સંભવિત પરીણામોનો વિચાર કરીએ ત્યારે એ શબ્દો અફસોસનું કારણ બનીને રહી જતાં હોય છે. આ જ લાગણીને અહીં રજુ કરી છે. ઉપરાંત આ મારી ગમતી રચનાઓમાંની એક છે. અને આ જ કારણ છે કે મને યોગ્ય લાગતા સમયે હું શબ્દોને અવકાશ આપું છું. પછી પરીણામ કાંઇ પણ હોય પરંતુ ફાયદો એ થાય છે, કે આ અફસોસને મોકો નથી મળતો.

વણકહ્યા શબ્દો જ છે, વ્યથા મારી,

કહી દિધા હોત તો જુદી હોત કથા મારી.

8 comments:

  1. એકદમ વાત સાચી છેય, જયારે જેય શબ્દ બોલવાનો હોય તેય બોલવો જોયે....સુપર.....

    ReplyDelete
    Replies
    1. ખરી વાત કહે છે ને કે,
      समय समय बलवान है,नहीं मनुष बलवान।
      काबे अर्जुन लुटयो, वहीं धनुष वहीं बाण।

      & Thank

      Delete
  2. Vry well said ma'am.... Bt couldnt understand gujrati...i think its my fault.....

    ReplyDelete
  3. Thanks 4 kind words.
    Bay the way, I can translate in hindi if u know hindi...
    This way I can help U 2 get the center of this words.

    ReplyDelete